માટીના માટલા વિતરણ

“સંવેદનશીલ ગુજરાત”

“અ.નિ.સ. યુવા” નો સંકલ્પ :

અમે પીએ છીએ,
માટલાનું ઠંડું સ્વચ્છ પાણી,
હવે થી પીવાનું બંધ,
કેરબા, પ્લાસ્ટિક બોટલનું પાણી,
અમે મનમાં એ જ ઠાની.

આ ઉનાળામાં ફૂટપાથ અને રેનબસેરા માં રહેતા ગરીબ અને મજૂર પરિવારોને પાણી પીવા માટે કેરબા, પ્લાસ્ટિકની બોટલને બદલે પીવાનું ઠંડું આરોગ્યપ્રદ પાણી મળી રહે તે માટે “માટીના માટલા વિતરણ”ની એક અનોખી પહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *